Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નબીપુર પોલીસ અને પી.એસ.આઇ. અમીરાજ સિંહ રાણાએ 19 લોકોનું રેસ્કયુ કરી બચાવી લીધા.

Share

ભરૂચ પંથકમાં નર્મદા નદીની પૂરની સપાટી વધતાં ઠેરઠેર નુકસાન થઇ રહ્યું હતું ત્યારે નર્મદા નદીનાં રૌદ્ર સ્વરૂપમાં કેટલાક લોકો પણ ફસાય ગયા હતા. ફસાયેલા લોકોને આ કુદરતી આફતમાંથી કોણ બચાવે તેની રાહ જોઈ રહ્યા હતા ત્યારે નબીપુર પોલીસનાં પી.એસ.આઇ. અમીરાજસિંહ રાણાએ 19 લોકોનું રેસ્કયુ કર્યું હતું. કડોદ ગામે ફસાયેલ લોકોને પાણીમાંથી બહાર કાઢયા હતા જેમાં બાળકો સહિત કુલ ૧૯ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડયા હતા. આમ બોટ દ્વારા પોલીસ વિભાગ સતત લોકોનું રેસ્કયુ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ગોધરાનાં પાવર હાઉસ ખાતે ધારાસભ્ય સી.કે રાઉલજીનાં વરદ હસ્તે ચુંટણીલક્ષી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : વાગરા વિધાનસભાની પૂર્વપટ્ટી પરના ગામોના ભાજપ સમર્થક ૧૫૦ થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા.

ProudOfGujarat

ગુંદલાવ ડીજીવીસીએલના “નપાણીયા “તંત્રની વિજળી ગુલ !,લોક સમસ્યાથી ધેરાયેલું તંત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!