Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધતાં આયોજનબદ્ધ રીતે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે.

Share

તાજેતરમાં નર્મદા નદીમાં 10 લાખ કયુસેક કરતાં વધુ પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતી સર્જાય હતી. જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવા અંગેનાં નિર્ણયને ઘણા લોકોએ ટીકા પણ કરી હતી. જયારે ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અને સાંસદ અહેમદભાઇ પટેલએ આયોજનબદ્ધ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી માંગણી સાથેનો પત્ર મુખ્યમંત્રીને લખ્યો હતો. આ પત્રની અસર થઈ હોય તેમ સરદાર સરોવર ડેમની જળસપાટી વધતાં નર્મદા નદીમાં આયોજનબદ્ધ રીતે 50 હજારથી 2 લાખ કયુસેક પાણી છોડવામાં આવશે તેવી વિગત સાંપડી રહી છે.

Advertisement

Share

Related posts

ચીની સૈનિકોએ ધુષણખોરી કરીને દગાથી હુમલો કરવાથી ભારતીય 20 સૈનિકો શહિદ થવા બદલ ભરૂચનાં હાંસોટ તાલુકાનાં સજોદ ગામનાં યુવાને ચાઈનાની કંપનીનો મોબાઈલ ફોન તોડી નાંખીને ચાઈનાનાં સામાનનો બહિષ્કાર કરવાનો વિડીયો વાઇરલ થયો હતો.

ProudOfGujarat

કેવડિયા સ્થિત સરદાર સરોવર ડેમ પર કામ કરતા કામદારનું પડી જતા સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

ભરૂચના ચાવજ ગામે તા. 22 માર્ચથી શરૂ થતી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની તડામાર તૈયારીઓને આખરી અપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!