Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ભુમિદાનનાં રૂપિયા ચૂકવતા રાજપૂત સમાજનાં ભામાશા પરિમલસિંહ રણા.

Share

ભરૂચ જીઆઇડીસી અંકલેશ્વર રાજપૂત સમાજ ગીરાસની શૈક્ષણિક કાર્ય માટે ભૂમિદાનની આવશ્યકતા હોય આ આવશ્યકતા ત્વરિત પરિપૂર્ણ કરવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ દ્વારા ભૂમિદાન માટેની સહાય કરવામાં આવી છે.

જીઆઇડીસી અંકલેશ્વર રાજપૂત સમાજ ગીરાસને શૈક્ષણિક ભવન માટે જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ અમલેશ્વર નિવાસી પરિમલસિંહ નટવરસિંહ રણા અને તેમના ધર્મપત્ની પ્રીતિબા પરિમલસિંહ રણા સમાજના અનેક કાર્યોમાં સાથ સહકાર આપતા રહે છે આથી તેમના દ્વારા શૈક્ષણિક ભવનના નિર્માણ માટે ભૂમિદાનના રૂ. ત્રણ લાખ અગિયાર હજાર એકસો પૂરા આપવામાં આવ્યા છે ભૂમિદાનના રૂપિયા ચૂકવવા બદલ અંકલેશ્વર રાજપૂત સમાજના આગેવાનોએ પરિમલસિંહ નટવરસિંહ રણાનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહીં નોંધનીય છે કે રાજપૂત સમાજના આગેવાન અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણા અવારનવાર રાજપૂત સમાજના કાર્યોમાં સહભાગી થતા હોય છે આ વખતે પણ તેમણે જીઆઇડીસી અંકલેશ્વર ખાતે રાજપૂત સમાજ ગિરાસના શૈક્ષણિક કાર્ય માટે ભૂમિદાનના રૂપિયા ચૂકવી આપ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ પૂર્વ પટ્ટી પર કોંગ્રેસ ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમારના ધારાસભ્ય પર અરૂણસિંહ રણા ગંભીર આક્ષેપ

ProudOfGujarat

અંકલેશ્વરના ગડખોલ ઓવરબ્રિજ પાસે એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં ૨ વ્યક્તિના મોત.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડીમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોને રેડીયમનાં રિફલેકટરો અપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!