Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં દાંડિયા બજારમાં અજાણ્યા શખ્સો દ્વારા વૃદ્ધા પર એસિડ નાંખવામાં આવતા ચકચાર.

Share

ભરૂચ જીલ્લામાં એક તરફ કોરોના મહામારીએ માંજા મૂકી છે તેવામાં અહીંનાં આવારા તત્વો દ્વારા કોઈ વૃદ્ધા પર એસિડ નાંખવાનો બનાવ બન્યો છે.

ભરૂચનાં દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહિલા ઉપર કોઈ અજાણ્યા ઇસમો દ્વારા એસિડ નાખવામાં આવ્યું છે. દાંડિયા બજારમાં રહેતા વૃદ્ધા બપોરનાં સમયે પોતાના ઘરના હીંચકા પર સૂતેલા હોય તે સમયે કોઈ અજાણ્યા ઇસમોએ તેમના ઘરની જાળી ખોલી તેમનાં ઉપર એસિડ નાંખ્યું હતું. આ વૃદ્ધાને બનાવ બાદ તુરંત જ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા અને એ ડિવીઝન પોલીસને આ સમગ્ર બનાવની જાણ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

લીંબડીમાં એસ.ટી ના ચાલકે વૃદ્ધના પગ પર બસ ફેરવતા ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દ્વારા નબીપુર પ્રાથમિક કુમારશાળાની કંપાઉન્ડ દીવાલ અને પ્રવેશદ્વાર બનાવવાનાં કામનું ખાત મુહૂર્ત કરાયું.

ProudOfGujarat

સતી રાણી પદ્માવતી દેવી નો ઇતિહાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!