Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં દાંડિયા બજારમાં અજાણ્યા શખ્સો દ્વારા વૃદ્ધા પર એસિડ નાંખવામાં આવતા ચકચાર.

Share

ભરૂચ જીલ્લામાં એક તરફ કોરોના મહામારીએ માંજા મૂકી છે તેવામાં અહીંનાં આવારા તત્વો દ્વારા કોઈ વૃદ્ધા પર એસિડ નાંખવાનો બનાવ બન્યો છે.

ભરૂચનાં દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહિલા ઉપર કોઈ અજાણ્યા ઇસમો દ્વારા એસિડ નાખવામાં આવ્યું છે. દાંડિયા બજારમાં રહેતા વૃદ્ધા બપોરનાં સમયે પોતાના ઘરના હીંચકા પર સૂતેલા હોય તે સમયે કોઈ અજાણ્યા ઇસમોએ તેમના ઘરની જાળી ખોલી તેમનાં ઉપર એસિડ નાંખ્યું હતું. આ વૃદ્ધાને બનાવ બાદ તુરંત જ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા અને એ ડિવીઝન પોલીસને આ સમગ્ર બનાવની જાણ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણા સમય થી ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે સ્થાનિકોએ વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.

ProudOfGujarat

ગોધરામા મહંત સ્વામીના સંત્સંગકાર્યક્રમમા હરીભકત અક્ષરનિવાસી થયા.

ProudOfGujarat

ઉનાળુ પાકમાં ખેડૂતોને નુકસાન ન જાય તે માટે પૂરતું પાણી આપવા વડોદરા અને છોટાઉદેપુરના ધારાસભ્યની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!