Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મક્તમપુર નદી કિનારે વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર.

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે મહિના ઉપરાંતથી નર્મદા નદીના કાંઠેથી મૃતદેહ મળતા આવી રહ્યા છે છેલ્લા બે મહિનામાં લાગભગ 8 થી વધુ મૃતદેહો પાણીમાં તરી આવ્યા છે. જેથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આજરોજ ભરૂચ જિલ્લાના મક્તમપુર ખાતે નર્મદા નદીના કાંઠે એક આધેડ વયની મહિલાનો મૃતદેહ પાણીમાં તરી આવ્યો હતો. જે અંગે આસપાસના લોકો દ્વારા સી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. અગાઉ પણ ઘણીવાર મૃતદેહો નદીના પાણીના વહેણમાં તરી આવ્યા છે આ મહિલા કયા કારણોસર મૃત્યુ પામી છે કોન છે અને ક્યાની છે તે તપાસનો વિષય બન્યો છે. મહિલાના મૃતદેહથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

Advertisement

Share

Related posts

નર્મદા સુગર દ્વારા ગરમીના કારણે મળશ્કે શેરડી કાપણીનું અભિયાન શરૂ કરાયુ.

ProudOfGujarat

સ્વપ્નમાં થયેલા આદેશને અનુસાર પોતાના 4 મહિનાનાં દીકરાને વડવાળા આશ્રમમાં રબારી પરિવારે દાનમાં આપ્યો..

ProudOfGujarat

કેમ વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદએ લોલીપોપ વંહેચી.તમામ સભ્યોએ લોલીપોપ લઈ શાસક પક્ષ પર આક્ષેપ કર્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!