Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રણછોડજી મંદિરમાં આવતી કાલે શરદ પૂર્ણિમની પરંપરાગત રીતે ઉજવણી થશે.

Share

ભરૂચના ઐતિહાસિક રણછોડજી મંદિરમાં આવતીકાલે શરદ પૂર્ણિમની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે તે સાથે ભજન અને દીપમાળા શણગારવામાં આવશે જેથી ભાવિક ભક્તોને દર્શનનો લાભ લેવા મંદિરના મહંતે જણાવ્યું હતુ.

આવતીકાલે શરદ પૂર્ણિમા હોવાથી ભરૂચ સ્થિત રણછોડજી મંદિરમાં ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભરૂચ જીલ્લાનું ઐતિહાસિક રણછોડરાય મંદિર ૨૦૦ વર્ષ જુનું છે. જેમાં શરદ પૂર્ણિમની પરંપરાગત ઉજવણી થશે. જેમાં ડાકોરની જેમ અહિયા પણ દીવા દાંડી એટલે કે દીપ માળા પણ દીવાથી પ્રજવલિત કરવામાં આવશે જેથી મંદિરનું પ્રાંગણ દીપનાં ઉજાસથી ઝળહળી ઉઠશે. રાત્રીના ૧૨ વાગે મંદિરમાં રણછોડરાયની ભવ્ય આરતી કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

માંગરોળ : નાની નરોલી ગામે ગૌચરની જમીનમાં માટી ખનનના મુદ્દે ટી ડી ઓ ને કરાઇ રજૂઆત.

ProudOfGujarat

રાજપીપળા : કોવિડ-19 નાં નિયમોનું પાલન કરી રાજપીપળા હરસિદ્ધિ માતાજી મંદિરે રાજપૂત સમાજનાં યુવાનોએ તલવાર આરતીની પરંપરા જાળવી રાખી.

ProudOfGujarat

ભરૂચ : 5 ફૂટ લાંબો મગર અણખી ગામ ખાતેથી કેવી રીતે મળી આવ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!