Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રણછોડજી મંદિરમાં આવતી કાલે શરદ પૂર્ણિમની પરંપરાગત રીતે ઉજવણી થશે.

Share

ભરૂચના ઐતિહાસિક રણછોડજી મંદિરમાં આવતીકાલે શરદ પૂર્ણિમની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે તે સાથે ભજન અને દીપમાળા શણગારવામાં આવશે જેથી ભાવિક ભક્તોને દર્શનનો લાભ લેવા મંદિરના મહંતે જણાવ્યું હતુ.

આવતીકાલે શરદ પૂર્ણિમા હોવાથી ભરૂચ સ્થિત રણછોડજી મંદિરમાં ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભરૂચ જીલ્લાનું ઐતિહાસિક રણછોડરાય મંદિર ૨૦૦ વર્ષ જુનું છે. જેમાં શરદ પૂર્ણિમની પરંપરાગત ઉજવણી થશે. જેમાં ડાકોરની જેમ અહિયા પણ દીવા દાંડી એટલે કે દીપ માળા પણ દીવાથી પ્રજવલિત કરવામાં આવશે જેથી મંદિરનું પ્રાંગણ દીપનાં ઉજાસથી ઝળહળી ઉઠશે. રાત્રીના ૧૨ વાગે મંદિરમાં રણછોડરાયની ભવ્ય આરતી કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

વડોદરા : સ્વીટી પટેલની ચકચારી હત્યાનો ગુનો : પી.આઇ અજય દેસાઈ તથા કિરીટસિંહ જાડેજાને ૧૧ દિવસના રિમાન્ડ અપાયા…

ProudOfGujarat

નેત્રંગ તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરવા ભાજપ-બીટીપી વચ્ચે ખરાખરીનો જંગ…

ProudOfGujarat

બોરભાઠા બેટના સ્મશાન પાસે નદી કિનારેથી મહિલા તબીબનો વિકૃત મૃતદેહ મળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!