Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ – અંકલેશ્વરને જોડતા જુના નેશનલ હાઇવે પર કાર સળગી ઉઠતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહીં

Share

ભરૂચ અંકલેશ્વર જુના નેશનલ હાઇવે 8 ઉપર ગત રાત્રિના સમયે સામ્રાજ્ય નગર પાસે એક કારમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી, જોતજોતામાં આંખે આખી કાર આગની ચપેટમાં આવતા કારમાં સવાર તમામ લોકોએ સમય સૂચકતા વાપરી સલામત રીતે બહાર નીકળી ગયા હતા.

ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના જવાનોએ તાત્કાલિક લાય બંબા સાથે ઘટના સ્થળે દોડી જઈ આગની જવાળાઓમાં ભડકે બળતી કાર ઉપર પાણીનો મારો ચલાવી આંગને ગણતરીના સમયમાં કાબુમાં લેતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો, જોકે આગની ઘટના વચ્ચે એક સમયે જુના નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિનું પણ સર્જન થતું જોવા મળ્યું હતું.

Advertisement

Share

Related posts

વડોદરા : નવલખી ગ્રાઉન્ડ ખાતે કૃત્રિમ તળાવમાં કોર્પોરેશન દ્વારા વિસર્જન કરેલી મૂર્તિઓ કાઢીને ખાડામાં નાંખતા કરાયો વિરોધ.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં જાહેરનામાના ભંગ બદલ 10 મિલકત ધારકો પર કેસ કરતી એસ.ઓ.જી પોલીસ

ProudOfGujarat

આતંકવાદી ઘટનામાં શહિદ થયેલા જવાનોના નામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!