Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા – અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સેલંબા ખાતે થયેલ હિંસા મામલે શાંતિની અપીલ કરી

Share

નર્મદા જિલ્લાના સેલંબા ખાતે આજે બજરંગ દળ દ્વારા શોર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, યાત્રા તેના રૂટ પ્રમાણે આગળ વધી હતી, જોકે કેટલાક અસામાજિક તત્વોના કારણે યાત્રામાં ખલેલ પહોંચ્યા બાદ આખે આખો મામલો કોમી સ્થિતિ સ્વરૂપે સામે આવ્યો હતો.

સેલંબામાં અચાનક બગડેલા માહોલ બાદ પોલીસના ધામે ધામા સહિત રાજકીરણીઓ પણ જોવા મળ્યા હતા, ત્યારે બગડેલ સ્થિતિ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે મામલે લોકોને શાંતિની અપીલ કરી હતી.

Advertisement

Share

Related posts

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ભરૂચ લોકસભા વિસ્તારમાં આવેલા રસ્તા અને બ્રિજોની ખરાબ હાલત અંગે રજૂઆત

ProudOfGujarat

ભરૂચ : વેજલપુરનાં વાણીયાવાડ વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ નગરપાલિકા સમક્ષ કરી રજૂઆત.

ProudOfGujarat

વાહકજન્ય રોગ નિયંત્રણ માટે વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં રાત્રીસભાઓ શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!