Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ – ઝાડેશ્વર ખાતે આવેલ કવિઠાધામ સોસાયટી ખાતે નવરાત્રી નિમિત્તે મહા આરતી અને ગરબાની જામી રમઝટ

Share

ભરૂચ જિલ્લામાં હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે, ખાસ કરી જિલ્લામાં આવેલ પાર્ટી પ્લોટ હોય કે સોસાયટી વિસ્તાર તમામ જગ્યાએ આઠમના નોરતાની ગુંજ જામી છે, ઠેક ઠેકાને ગરબા મહોત્સવનું આયોજન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે.

આઠમના રોજ ભરૂચ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઝાડેશ્વર ખાટેનું કવિઠા ધામ 2 સોસાયટી ખાતેના રહીશો એ મન મુકી માતાકજીના ગરબે ઘુમી ભક્તિ ભાવપૂર્વક મહા આરતીનું આયોજન કર્યું હતુ,પાર્ટી પ્લોટને શરમાવે તેવા શેરી ગરબા સોસાયટીમાં જ ઉપલબ્ધ કરી જિલ્લાની જનતાને અનેરો સંદેશો પુરુ પાડ્યો હતો.

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકામાં રેવન્યુ કામગીરી તલાટીને સોંપવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ઝઘડિયાનાં અવિધા ગામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર સ્ટેશન રોડ પર ની એક દુકાનમાં 1.66. 900 ના કપડાની ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!