Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના શુકલતીર્થ ગામમાંથી 9 ફૂટનો અજગર આવી જતાં વનવિભાગ દ્વારા રેસક્યુ કરવામાં આવ્યો.

Share

ભરુચ જિલ્લામાં શુકલતીર્થ ગામે માછીવાડ વિસ્તારમાં મિનિષભાઈ મંડપ વાળા નાં રહેઠાણ માંથી ૯ ફૂટ લાંબો અજગર આવી જતાં તેની જાણ વન વિભાગ અને શુકલતીર્થ જીવદયા પ્રેમીઓ ને કરતાં સ્થળ ઉપર જઈ વન વિભાગ ના અધિકારી ઓ નાં માર્ગદર્શન હેઠળ ૧ કલાક ની જહેમત બાદ અજગર ને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.અજગર નેહાલ માં ભરુચ ખાતે નિલકંઠેશ્વર રેવા નર્સરી ખાતે રાખવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

સુરત: ઉમરપાડા ખાતે સુરત ગ્રામ્ય પોલીસ અને પોલીસ સમન્વય સમિતિના સંયુકત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વોર્ડ નંબર 16 માં પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

અનાજ ચોરી : આમોદ તાલુકા લોક સરકાર પ્રમુખ અને કોંગ્રેસ પ્રવક્તા વોન્ટેડ જાહેર : બંનેની ધરપકડ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!