Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના શુકલતીર્થ ગામમાંથી 9 ફૂટનો અજગર આવી જતાં વનવિભાગ દ્વારા રેસક્યુ કરવામાં આવ્યો.

Share

ભરુચ જિલ્લામાં શુકલતીર્થ ગામે માછીવાડ વિસ્તારમાં મિનિષભાઈ મંડપ વાળા નાં રહેઠાણ માંથી ૯ ફૂટ લાંબો અજગર આવી જતાં તેની જાણ વન વિભાગ અને શુકલતીર્થ જીવદયા પ્રેમીઓ ને કરતાં સ્થળ ઉપર જઈ વન વિભાગ ના અધિકારી ઓ નાં માર્ગદર્શન હેઠળ ૧ કલાક ની જહેમત બાદ અજગર ને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.અજગર નેહાલ માં ભરુચ ખાતે નિલકંઠેશ્વર રેવા નર્સરી ખાતે રાખવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચના લુવારા ગામ પાસે કેનાલમાં 7 ફૂટનો અજગર દેખાતા નેચર પ્રોટેકશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરાયુ

ProudOfGujarat

ભરૂચ તાલુકાના મહેગામ ખાતે માટી ખોદકામ અંગે ભરૂચ જિલ્લા કલેકટરને પાઠવાયેલ આવેદન પત્ર

ProudOfGujarat

ભરૂચ : G20 સમીટ 2023 ની થિમ અંર્તગત વિવિધ સ્પર્ધાઓ સાથે આગામી ૨૭ મી એપ્રિલથી કૃષિ મહાવિદ્યાલય ખાતે ૮ મા વાર્ષિક સંમેલનની ઉજવણી કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!