Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંક્લેશ્વર જીઆઇડીસીમાં બિનઅધિકૃત બાંધકામનું દબાણ દૂર કરવા નોટિસ

Share

ભરૂચ.
અંક્લેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી સર્વે નંબર 188, 189/1, 189/2 તેમજ સર્વે નંબર 189/3વાળી જગ્યામા ગેરકાયદે રીતે બિનઅધિકૃત બાંધકામ કાર્ય કરવામાં આવ્યું છે.જેના પગલે જીઆઇડીસી વિભાગમાં તે બાબતે ફરિયાદ પણ થઇ હતી. જેના પગલે અંક્લેશ્વર જીઇઆડીસીના નાયબ કાર્યપાલક ઇજેનર દ્વારા મામલાની સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમા તેમને માલુમ પડ્યું હતું કે, નીગમની જમીનમા બિનઅધિકૃત રીતે બાંધકામ કરી દબાણ કરાવામાંં આવ્યું છે.જેથી અંક્લેશ્વર જીઆઇડીસીના નાયબ કાર્યપાલ ઇજનેરે તેમને 15 દિવસમાં અસલ પુરાવા સાથે તેમની કચેરીએ ઉપસ્થિત રહેવા તાકીદ કરી છે. ઉપરાંત જો, તેઓ 15 દિવસમાં જરૂરી પુરાવા એકત્ર કરી કચેરીમાં રજૂ ન કહીં કરે તો તે બિનઅધિકૃત દબાણ હોવાથી તેનેતાત્કાલિક ધોરણે દૂર કરવું .જો તેમ નહીં કરે તો ગુજરાત ઔધ્યોગિક વિકાસ અધિનિયમ હેઠળ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમ અંક્લેશ્વર જીઆઇડીસીના નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

માંગરોળનાં ઝંખવાવ વાંકલ રોડ પર બુલેટ અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

સુરતના કાપડ ઉદ્યોગ ના પ્રશ્નો ઉકેલની એકદમ નજીક, ટૂંક સમયમાં જ મહત્વની જાહેરાત

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પીટલના ખાનગી કરણ કરી ગરીબ અને મધ્યમવર્ગીય પ્રજાને રંજાડવા અંગે ની તજવીજ સામે વિરોધ વ્યક્ત કરવા કોંગ્રેસ દ્વારા જંગી રેલીનુ આવેદન કરાયુ તેમજ આવેદન પત્ર પાઠવાયુ કોંગ્રેસનો સીધો આક્ષેપ કે ઉધોગપતિઓ ને ઘી-કેળા કરાવવાની રાજ્ય સરકારની નીતી …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!