ભરૂચ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાએ પધરામણી કરતા પ્રજાને આકરી ગરમીમાંથી રાહત મળી છે. જ્યારે ખેડૂતોના પાકને જીવતદાન મળતા હરખની હેલી જોવા મળી...
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતિસિંહ વસાવાએ ડેડિયાપાડા સાગબારા તાલુકાનાં વિજ પ્રશ્નો અંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલને પત્ર લખ્યોછે. જેમાં ૧. તાત્કાલીક અસરથી ખેતીવાડીમાં દિવસે ૧૦ કલાક...
ભરૂચ જિલ્લામાં સોના જેવો ગણાતો દોઢસો વર્ષ જૂનો અને અંગ્રેજોના જમાના વખતનો ગોલ્ડન બ્રિજ વાહનચાલકો માટે આર્શીવાદરૂપ બની રહ્યો હતો પરંતુ તેમાંય ખાસ કરીને ટ્રાફિક...
નર્મદા મૈયા બ્રિજ લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ભરૂચ જિલ્લામાં આવકારવા માટે પ્રજાજનોને ખુલાસો કરવા કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ આપીલ કરી હતી. આગામી તા....
ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી ભરૂચ જિલ્લામાં વિવિધ ગુનાઓ હેઠળના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા મળેલ સુચના અંતર્ગત જિલ્લા પોલીસે ગુનાખોરી નાબુદ થાય તે માટે ખાશ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડીયા કોલોની વિસ્તારને પ્રથમ ઇ-વ્હિકલ સીટી તરીકે જાહેર કરીછે જે સંદર્ભે કેવડીયા ખાતે પ્રથમ ઇલેક્ટ્રિક વાહન માટેનુ ચાર્જિંગ સેન્ટર બનાવાયુ છે. પ્રધાનમંત્રી...
તા.૧૨/૦૭/૨૦૨૧ ના રોજ અષાઢી બીજના તહેવાર નિમિત્તે રાજપીપલા શહેર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકલશે જેમાં ભગવાન જગાન્નાથજી નગરચર્યાએ નીકળશે. આ વખતે ગુજરાત સરકારશના આમુખ-૧ ના...