ભરૂચના કિશનાડ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કરાયો હતો. ઉપરાંત આ...
ભરૂચ એસ.ટી વિભાગના કર્મારીઓ દ્વારા ભરૂચ શહેરનાં માર્ગો પર સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશાળ રેલી યોજવામાં આવી હતી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારના કર્મીઓ દ્વારા શુભ...
પ્રાપ્ત વિગતો અનુસાર જંબુસરના તાડીયા હનુમાન વિસ્તારમાં ટ્રક અને બાઇક વચ્ચે થયેલ અકસ્માતમાં એક યુવાનનું કમકમાટીભર્યું ઘટના સ્થળે મોત થવા પામેલ છે. મરણ જનાર યુવાન...
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ પુંજા હાઉસિંગ કોમ્પલેક્ષના એક મકાનમાં આજે સવારના સમયે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી...
ભારત સરકાર ના પૂર્વ રેલવે રાજ્યમંત્રી રાજ્ય સભાના સાંસદ શ્રી નારણભાઈ રાઠવા અને પૂર્વ ભારત સરકારના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ડો. તુષારભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા....
ગુજરાત ખાંડ ફેડરેશન અને અમુક ખાંડ મંડળીઓના સંચાલકોની માંગ મુજબ ગુજરાત સરકારના સહકાર વિભાગ દ્વારા કેબીનેટ અને વિધાનસભાની મંજુરીથી ગુજરાત સહકારી મંડળીઓ (સુધારા) અધિનિયમ, ૨૦૧૯...