ગ્રામ નિર્માણ કેળવણી મંડળ ખાતે માનસિંહ માંગરોલા નો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવાયો
ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા ખાતે સ્થાપક શ્રી માનસિંહ દાદાનો જન્મદિવસ શ્રદ્ધા અને ગૌરવભાવ સાથે ઉજવવામાં આવ્યો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રીઓ, સ્ટાફ સભ્યો...
