ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ મનીષનંદ સોસાયટીમાં એક મહિલાના ગળામાંથી અછોડો ખેંચી અસામાજિક તત્વો ફરાર થઇ ગયા હતા. મહિલાના જણાવ્યાં અનુસાર અજાણ્યા બે ઇસમો મોટરસાયકલ...
એક મહિના પૂર્વે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રોશની નગર ખાતે રહેતા સમીમખાન જમીલખાનની હત્યા અજાણ્યા આરોપીઓ દવારા અગ્નિશસ્ત્ર વડે ફાયરિંગ કરી માથામાં ગોળી...
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રેલવે ટ્રેક પર અવારનવાર આત્મહત્યાના બનાવો બને છે કેટલીક વાર પ્રેમીપંખીડાઓ ટ્રેનના ટ્રેક પર ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી હોય...
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ પ્રીતેન હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગના બનાવ બાદ કલાકો વીતી ગયા છતાં હજી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ...
*અંકલેશ્વર હાઈ વે પરથી પ્રદુષિત બેરલ ભરેલ ટેમ્પો ને અંકલેશ્વર ની કમ્પની માં પરત લવતા સંચાલકો અને કેમિકલ માફિયાઓ માં ગભરાટ* *અંકલેશ્વર* *તારીખ 13.02.19* *ઔદ્યોગિક...