ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ધારોલી ગામના ખેડૂતોએ આજે દક્ષિણ ગુજરાત વીજ કંપની વાલિયા ખાતે આવેદન આપીને આબોસ ફીડરને નિયમિત વીજ પુરવઠો આપવા માંગ કરી હતી....
ભારત સરકારના રમતગમત મંત્રાલય દ્વારા ખેલો ઈન્ડિયા યોજના હેઠળ ભારતભરમાં ૧૦૦૦ ખેલો ઈન્ડિયા સેન્ટર જિલ્લા કક્ષાએ શરૂ કરવા માટે યોજના અમલમાં આવેલ છે. આ ખેલો...
– રાજપીપલાથી દેડીયાપાડા વચ્ચે મુસાફરી કરતા ભારે વાહનોએ રાજપીપલા-નેત્રંગ-દેડીયાપાડા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. નર્મદાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.કે.વ્યાસને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલક-૩૩-(૧) (બી) તથા...
– ભૂતકાળમાં થયેલ હત્યાની શાહી સુકાઈ નથી ત્યાં એક અન્ય દલિતને દુકાનમાં ઘુસી જઇ માર મરાયો. તાજેતરમાં ભોલાવનાં ગ્રામ્ય વિસ્તારમાં અનુ.જાતિનાં એક વકીલની ખુલ્લેઆમ હત્યાનાં...
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ને રવિવારના રોજ યોજાનારી નર્મદા જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની...
રાજપીપળા નગરપાલિકામાં કોની નોકરી રહેશે અને કોની છીનવાય તે નિર્ણય કર્તા એક માત્ર ચીફ ઓફિસરની જોહુકમી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલ “લોકડાઉન દરમિયાન કોઈ પણ કામદારનો...
ભરૂચ જીલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થયો છે. જીલ્લામાં પાંચમાં તબક્કાનાં લોકડાઉનમાં મળેલી છૂટછાટ બાદ જીલ્લામાં બહારથી આવતા લોકોને પગલે સંક્રમણ ફેલાયું છે....
હૈદરાબાદ શાદનગરમાં તબીબ ઉપર રેપ અને તેમની નિર્મમ હત્યાના કેસમાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. આજે સવારે કેસના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે....
તા.3-10-19 ના રોજ ભરૂચ કલેક્ટરશ્રીને લધુમતી કોમ દ્વારા લવ-જેહાદ પર આપેલ આવેદનપત્રના વિરોધમાં તા.07-10-19 ના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામા આવ્યું. આવેદનમાં...