અંકલેશ્વરમાં વ્યાજખોરીના ગુનામાં ત્રણ ઇસમોની અટકાયત : 50 લાખની રકમ સામે વ્યાજખોરોએ એક કરોડ 26 લાખ 75 હજાર પડાવ્યા હોવાનો ફરિયાદીનો આરોપ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા કેમિકલ ટ્રેડિંગ કરતા વેપારીએ વ્યાજે લીધેલ રૂ.50 લાખ સામે રૂ. 1.26 કરોડ વ્યાજ ચૂકવ્યા છતાં ત્રાસ આપતા ત્રણ વ્યાજખોરોની પોલીસે ધરપકડ કરી...
