SNID પોલીયો કાર્યક્રમ અંતર્ગત તા. ૧૮ સપ્ટેમ્બર થી ૨૦ સપ્ટેમ્બર સુધી ત્રી- દિવસીય પ્લસ પોલીયોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને તા. ૧૮ સપ્ટેમ્બરના...
વડોદરા શહેરના આર્ટિસ્ટ આસિશ કુમાર દાસે બનાવેલાં 21 સ્કલ્પચર્સને એલેમ્બિક સીટીમાં આવેલી ધ ડિસ્ટીલેરી આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શનાર્થે મૂકવામાં આવ્યાં છે. જે વિશે આર્ટિસ્ટ આસિશ...
આજરોજ અંકલેશ્વર ખાતે આદિવાસી સમાજના યુવાનો એ તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એક આવેદનપત્ર પાઠવ્યું હતું, આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે અન્ય...
આજ સવારના સમયે વડોદરાના વાઘોડિયા માર્ગ પર આવેલ શ્રેયા હોસ્પિટલના લિફ્ટની મોટરમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી, અચાનક લિફ્ટની મોટર સળગતા હોસ્પિટલ...
ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુ બાદ શહેરી વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગોની હાલત બદત્તર બની છે. ભરૂચ,દહેજ માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી મસમોટા ખાડાનું સામ્રાજ્ય...