હાલ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર એટલે મહોરમ માસ ત્યારે ગઇકાલે રાત્રે સૈયદ મહોલ્લા વિસ્તારના અને તળાવ મહોલ્લાના તાજીયાની પ્રદિક્ષણા મુસ્લિમ ભાઈઓ દ્વારા કરાવવામાં આવી હતી....
શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, ગાયત્રીનગર, ભરૂચ દ્વારા શ્રીસિંદુરિયા હનુમાનજીના નૂતન મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ હવે નવગ્રહના મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યાં છે જેના...
વડોદરાથી અમદાવાદ જતાં નેશનલ હાઇવે 48 પર એરફોર્સ બ્રિજ દરજીપૂરા ખાતે ટ્રક સાઈડમાં લેતા બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને ટ્રક બ્રિજ નીચે પડતાં...
ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગુજરાતનાં સમગ્ર શહેરો અને...
નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે હાલ સોમનાથ મંદિરનો મેળો ચાલી રહ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં દૂરદૂરથી શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડતા હોય છે સાથે જ મંદિર પરિસદ...