અંકલેશ્વર પ્રાંત કચેરીના શિરસ્તેદારની જગ્યા પર યોગ્ય મહેસૂલનું જ્ઞાન ધરાવતા અધિકારીને મૂકવા માંગ.
અંકલેશ્વર પ્રાંત કચેરીમાં શિરસ્તેદારના હોદ્દા પર મહેસૂલ અંગેની કામગીરી અધૂરા જ્ઞાનના કારણે થતી હોવાની બૂમ ઉઠવા પામી છે. પ્રાંત કચેરીમાં આવતા ખેડૂતોના મહત્વના કામોમાં વિલંબ...
