આવતીકાલે અમાસ હોઇ, દશામાનું વ્રત શરૂ થઇ રહ્યુ છે તેને લઇને આજે ઝઘડિયા તાલુકાના ઝઘડિયા, રાજપારડી અને ઉમલ્લા નગરોમાં દશામાની પ્રતિમા ખરીદવા ભારે ભીડ જામી...
ગુજરાતના બોટાદ બરવાળા પંથકમાં લઠ્ઠાકાંડના મામલે સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ગુજરાતને કલંકિત કરતી ઘટનામાં ગુજરાત સરકાર અને પોલીસ તંત્ર ઉપર આક્ષેપો અને...
જી.સી.ઇ.આર.ટી. ના માર્ગદર્શન દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ મુકામે ડાયટ પ્રાચાર્યા કલ્પનાબેન ઉનડકટના માર્ગદર્શન હેઠળ ધોરણ-1 ની તમામ સરકાર હસ્તકની શાળાના શિક્ષકોને વિદ્યા...
ખેડા જીલ્લામાં પ્રાથમિક શાળાના બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતી હોવાની ઘટના સામે આવી છે. સિજીવડાગામે આવેલી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં ભોજન તૈયાર કરવા માટે...
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની પાણેજ ગામની પ્રાથમિક શાળામાં કચરો નાખવા મોકલ્યા હોવાનો વિડીયો વાઇરલ થતાં જિલ્લામાં ચકચાર મચી છે. પરતું હવે આદિવાસી બાળકોને ભણવું છે....
રાજપીપલામાં અમાસને આગલે દિવસે લીમડાચોક ખાતે દશામાંની પ્રતિમા ખરીદવા ભીડ જામી હતી. સવારથી જ ગામડેથી આવેલા ભક્તો પોતાના વાહન ટેમ્પો, લારીમા કે સ્કૂટર પર ઓર્ડર...
1947 માં જ્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે 12.9% હિંદુ લઘુમતી ઈસ્લામિક દેશ પાકિસ્તાનમાં રહી હતી. હાલ સમય અને સંજોગો બદલાયા છે અને 75 વર્ષમાં હિન્દુ...
ગુજરાતના બોટાદ, બરવાળા, ધંધુકા પંથકમાં ઝેરી કેમિકલવાળો દારૂ પીવાથી લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં 55 જેટલા લોકો મૃત્યુ પામ્યા, જયારે 150 થી વધુ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં...