એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે પ્રધાનમંત્રીની પરિકલ્પના પ્રમાણે નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. નર્મદા ઘાટને શૂરપાણેશ્વર મહાદેવના મંદિર સાથે જોડવામાં આવ્યો...
હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરતા પેટ્રોલના ભાવમાં રુ.૯.૫૦ તેમજ ડિઝલમાં રુ.૭ જેટલો ઘટાડો થયો છે. ત્યારે ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ખાતે રવજીભાઇ વસાવાના ફાર્મ પર ભારતીય જનતા પાર્ટીની ટિફિન બેઠક યોજાઇ હતી. આયોજિત બેઠકમાં ઝઘડિયા વિધાનસભા બેઠકના પ્રભારી જનકભાઇ શાહ,...
ભરૂચમાં આવેલ વેજલપુરના વાણિયાવાડ વિસ્તારમાં ઘણાં લાંબા સમયથી કોર્પોરેશન દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી મળતું ન હોય આજે આ વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા ખાતે પાણી વિતરણની...
તા.૨૨/૦૫/૨૦૨૨ નાં રોજ કોવિડ વેક્સિનેશન મહા અભિયાન અંતર્ગત ભરૂચ જીલ્લામાં હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ, ૧૨ થી ૧૪ વર્ષના, ૧૫ થી ૧૭ વર્ષના, ૧૮...