માંગરોળ તાલુકાના ઝંખવાવ, મોસાલી, નાની નરોલી, કોસાડી સહિત વિવિધ ગામોમાં રમજાન ઈદની મુસ્લિમ બિરાદરોએ આનંદ ઉત્સવ સાથે ઉજવણી કરી હતી. માંગરોળ ગામે ફલાહ મસ્જિદમાં ઇદની...
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આજે અખાત્રીજ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સામાન્યરીતે ખેડૂતો દ્વારા અખાત્રીજના દિવસે ધરતીપુજન કરીને ખેતીકામની શરુઆત કરાતી હોય છે. અખાત્રીજના દિવસે...
વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉનાળાની ગરમીમાં જરૂરિયાત મંદ લોકોને ૧૫ હજારથી વધુ ચંપલ વિતરણ કાર્યક્રમ યોજાયો. ચરોતરના 400 થી વધુ ગામડાઓમાં સ્વયંસેવકોએ દરિદ્રનારાયણની ચંપલ પહેરાવાની...
માંગરોળ તાલુકાના વાંકલ ગામની પ્રાથમિક શાળામા ફરજ નિષ્ઠા બની મહત્વનું યોગદાન આપનાર શાળાના આચાર્ય બચુભાઈ મગનભાઈ ચૌધરીની રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા તલગાજરડા...
વૈશાખ મહિનો આવે એટલે બીડી ઉદ્યોગમા વપરાતા ટીમરુપાનની સીઝન શરૂ થઇ જાય છે. નર્મદામા ટીમરૂપાનના સૌથી વધુ ઝાડો આવેલા છે. ટીમરું પાનનું પ્રત્યેક પાન પૈસા કમાવી આપતું હોય...
માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત ભારતીય વિદ્યાભવન જી.આઇ.પી.સી.એલ એકેડમીમાં આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રમજાન ઈદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય...
સુરેન્દ્રનગર ચુડાનાં ભ્રુગુપુરમાં જૂથ અથડામણમાં એકનું મોત અને ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ચુડાના ભૃગુપુરમાં જૂથ અથડામણમાં જમીન બાબતની માથાકૂટ થઇ હોય...
પવિત્ર રમઝાન માસની વિદાય બાદ આવતા ઇદના પર્વની ભરૂચમાં ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી. રમઝાન મહિનાનો ચાંદ દેખાતા જ સમગ્ર મુસ્લિમ વિસ્તારોમાં રમઝાનમય માહોલ છવાઇ જતો...