અંકલેશ્વર વકીલ મંડળના પ્રમુખ પદે પ્રકાશ બેશનવાલાની ભવ્ય જીત થઇ છે જ્યારે અન્ય હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. કોરોનાના કારણે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર...
ગુજરાતમાં સ્પેશ્યાલીટી કેમીકલ્સ બનાવતી કંપનીની કેન્દ્ર સરકારના કેમિકલ અને પેટ્રોકેમિકલ વિભાગના અગ્રણી સચિવ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં અંકલેશ્વરની સજ્જન ઇન્ડિયા લિમિટેડ કંપનીની પણ...
વાદળછાયા વાતાવરણ જોવા મળતાં નગરજનોને થોડા ઘણાં અંશે ગરમીથી રાહત મળી છે. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો હતો....
સગીરાનું અપહરણ કરી ગોંધી રાખી જાતિ વિષયક અપમાન કરવાના કેસમાં ત્રણ આરોપીઓને સખત કેદની સજા નડિયાદની સેશન્સ અદાલતે ફટકારી છે. એક વર્ષ અગાઉ તા.2-3-21 ના...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામે પવિત્ર રમઝાન માસને અનુલક્ષીને ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત ઝઘડીયાના ઉપપ્રમુખ પ્રકાશભાઇ દેસાઇ તેમજ કારોબારી સમિતિના...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તલોદરા ગામના તળાવમાંથી એક ૩૦ વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના પોરા ગામનો સતિષભાઇ...
મુળ મધ્યપ્રદેશના મોરેના જિલ્લાનો દામોદરસિંગ શ્રીમાયારામસિંગ શાલીગ્રામ ભદોરીયા નામનો ઇસમ ઝઘડીયા નજીકની એક કંપનીમાં છેલ્લા ત્રણેક મહિનાથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. આ ઇસમ...