પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના શીરા ખાતે સસ્તા અનાજની દુકાન આવેલી છે. જે દુકાનમાં ગ્રાહકોને અનાજ ઓછું આપવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી. જેને કારણે...
દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા દિવસેને દિવસે વિરોધ મોટું સ્વરૂપ લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું...
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલા સુખી ડેમ ખાતે એન.ડી.આર.એફ દ્વારા પુર દરમિયાન પુરમાં ફસાયેલા નાગરિકોને કઇ રીતે બચાવ કરી શકાય એ માટેની મોકડ્રિલ યોજવામાં આવી...
નર્મદા જિલ્લામા કોરોનાનું સંકટ ટળ્યા પછી પહેલી વાર જાહેર બોર્ડની પરીક્ષા આપવા ધોરણ- ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ સજ્જ બન્યા છે ત્યારે નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર...
પાંચ રાજ્યોમાં તાજેતરમાં ધારાસભાની ચૂંટણી યોજાઇ હતી જેમાંથી ચાર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતીથી જીત થઈ હતી. મધ્યપ્રદેશમાં યોગી આદિત્યની જીત થતા આજે તેમનો મુખ્યમંત્રી...
આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શ્રી ગણેશ સુગર વટારિયાના સભાસદો અને જિલ્લાના અલગ અલગ વિસ્તારના ખેડૂતો એ મહામહીમ રાજ્યપાલને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે આજરોજ સવારના એક પશુપાલકના ચાર જેટલા બકરાઓ મૃત હાલતમાં તેમજ અન્ય એક ઇજાગ્રસ્ત હાલતમાં મળતા ચકચાર મચી જવા પામી...
ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ નિફ્ટી એસડીએલ જૂન 2027 ઈન્ડેક્સ ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે, જે...