કરજણના પાછીયાપુરા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ૩ વર્ષ પૂર્ણ થતા મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ઉજવણી કરાઇ.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પાછીયાપુરા ખાતે દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સ્થાપિત કરવાને ત્રણ વર્ષ પૂર્ણ થતા મૂળ નિવાસી એકતા મંચ દ્વારા...
