ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુમાનપુરા ગામે એક મહિલા પર તેના પતિએ જમવાનું બનાવવાની વાતે ઝઘડો કરી કુહાડી મારતા મહિલા તેમજ તેની પુત્રીને ઇજાઓ થઇ હતી....
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મોરણ ગામે ગાડીમાં ગીતો વગાડીને જતા ઇસમો પર અન્ય છ જેટલા ઇસમોએ હુમલો કર્યો હોવા બાબતે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મોહનપરી શિયાલી ફળિયું ખાતે રહેતા સોમાભાઇ મથુરભાઇ વસાવા ગત તા.૧૭ મીના રોજ હોળીના દિવસે રાતના ઘરની બહાર બેઠા હતા, ત્યારે અગિયારેક...
માંગરોળ તાલુકાના ઝાંખરડા ગામની પ્રાથમિક શાળાના હિંદુ-મુસ્લિમ બાળકોએ હોળી ધુળેટીના પર્વની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. હિન્દુઓનો મોટો તહેવાર હોળી અને ધૂળેટી ઠેરઠેર ઉજવણી...
વિધાનસભા ઉપાધ્યક્ષ અને શહેરાનાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનાં વરદહસ્તે આજે પંચમહાલ જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન-2022 નો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. શહેરા તાલુકાનાં ધામણોદ ખાતેથી આ...
રાજયમાં જળ સંચયનો વ્યાપ વધે એ માટે સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજયવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પણ રૂા. ૭૫૧...
21 મી માર્ચ વિશ્વ વનદિવસ દેશભરમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં વનોની વૃદ્ધિ અને સવર્ધન વિશે વન વિભાગ સક્રિય બનતા નર્મદા જિલ્લામાં સાતપૂડાની રમ્યગિરિમાળાની...
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કુંડા ધામેણા સિંચાઈ તળાવ ખાતે જળ સમૃદ્ધ રાજ્ય બનાવવાની સંકલ્પબદ્ધતા રૂપે સુજલામ સુફલામ જળ અભિયાન-2022 ના શુભારંભ વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા,...