સુરત સરથાણા બાપાસીતારામ ચોક પાસે એક ફટાકડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરતના સરથાણા વિસ્તારમાં બાપાસીતારામ ચોક પરની ફટાકડાની દુકાનમાં આજે સવારે અચાનક...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આવેલ સુફી સંત હઝરત બાવાગોર ( ગોરીશા) ની દરગાહનો આગામી ઉર્સ કોરોના સંક્રમણને અનુલક્ષીને બંધ રાખવામાં...
ઉર્વશી રૌતેલા બોલિવૂડની સૌથી નાની સુપરસ્ટાર, જેના 45.5 મિલિયન ફોલોઅર્સ છે, તેણીએ તેની સખત મહેનત અને સમર્પણ દ્વારા દરરોજ સફળતાની સીડી ચઢી છે, બોલિવૂડ તેમજ...
આ સુવિધાઓ દિવ્યાંગોને આગ્રા, મથુરા, જયપુર, યમુનાનગર, મુરાદાબાદ, ગુના, ઇટારસી, ભોપાલ સ્ટેશનો પર પ્રવાસ કરતી વખતે અન્ય પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. તા. 10 ફેબ્રુઆરી...
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના ગડખોલ પાટિયા પાસે આવેલ ફ્લાય ઓવરબ્રિજ ખાતે ગત મોડી રાત્રીના સમયે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી,...
હાંસોટ તાલુકાની એક પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ઈશ્વરભાઈ ગોમાનભાઈ પટેલે તેમની શાળામાં ધોરણ ૫ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળામાં આવી ત્યારે બાળકીને પોતાની પાસે...
ભરૂચ જિલ્લામાં વસતા આહીર સમાજની કુળદેવી ખોડીયાર માતાજીની આજે ખોડિયાર જયંતિના મહાપર્વ સમગ્ર ભરૂચ જિલ્લાના ગામે ગામ આહીર સમાજ દ્વારા ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી...
ખેડા જિલ્લા વિકાસ અધિકારી તરીકે જ્યારથી મેહુલભાઈ દવેએ ચાર્જ સંભાવ્યો છે. ત્યારથી તેઓ દ્વારા ખેડા જિલ્લાની તાલુકા પંચાયતો તેમજ ગ્રામ પંચાયતોની આકસ્મિક મુલાકાત અવારનવાર કરવામાં...