સુરત જિલ્લામાં અવારનવાર કંપનીઓમાં નાના મોટા અકસ્માતના બનાવ બની રહ્યા છે જેમાં કેટલાક બનાવોમાં કામદારોના જીવ પણ ગયા છે તેમ છતાં કામદાર જગતના હિતો સાચવવા...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોરથી ભાલોદ જવાના મુખ્ય માર્ગ પર એક મોટુ વૃક્ષ સુકાઇ ગયેલ અવસ્થામાં લાંબા સમયથી ઉભેલુ જણાય છે. પ્રાંકડના અગ્રણી નરેન્દ્રસિંહ રાજના...
સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણીનો જંગ જામતો જાય છે ત્યારે 10800 કરતાં વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે શાંતિપ્રિય વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર...
પ્રાકૃતિક ખેતી અંતર્ગત આણંદ ખાતે પ્રથમ કોંકલેવનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તથા ખેડૂતો વડોદરા ખાતેથી વિડીયો કોન્ફરન્સના...
આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 લોકોના ધર્માંતરણ કેસમાં તપાસ ટીમોએ વધુ 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ આદિવાસી હિન્દુઓના ધર્માંતરણમાં ઝડપાયેલા આરોપીઓનો આંક...