માંગરોળ તાલુકાના બાર એશોસીએશનની ચૂંટણીમાં બિનહરીફ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા.
હરેન્દ્રસિહ ટી.પરમાર એડવોકેટને માંગરોળ (સુરત)ના ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવેલ અને તેની રૂએ માંગરોળ બાર એશોસીએશનની ચુંટણીની કામગીરી પુર્ણ કરવામાં આવેલ હતી. તારીખ-૨/૧૧/૨૦૨૧ ના...
