ભરૂચ નગરના હાથીખાના વિસ્તાર પાસે આવેલ બહાદુર બુરજ વિસ્તારમાં અશાંત ધારા અંગેનો વિવાદ ચાલી રહ્યો છે તયારે અશાંત ધારાના કડક અમલની માંગણી સાથે મહાઆરતીનું આયોજન...
આગામી તા.૧૯ મી ડિસેમ્બર, ૨૦૨૧ ને રવિવારના રોજ યોજાનારી નર્મદા જિલ્લામાં ૧૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૧૧ ગ્રામ પંચાયતનોની પેટા ચૂંટણીઓ મુક્ત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં...
હાલ નર્મદા જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે આ ગામ પંચાયતની ચુંટણીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રીહર્શલ ગણવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં...
માંગરોળ તાલુકાના વાંકલ ગામના માર્કેટયાર્ડ ખાતે તારીખ 11 મી ના રોજ સવારે 10:00 કલાકે યોજાનાર ખેડૂત શિબિરને સફળ બનાવવા માટે તાલુકા પંચાયત સભાખંડમાં ધારાસભ્ય ગણપતભાઇ...
ભરૂચ જિલ્લામાં કોવિડ-૧૯ થી બચવા કોરોના રોગપ્રતિકારક રસીકરણ અભિયાન ખૂબ જ સુંદર અને સુચારૂ રીતે ચાલી રહયું છે. જેમાં ભરૂચ જિલ્લામાં ૧૮ વર્ષથી વધુ વયના...
સુરત મહાનગરપાલિકા દ્વારા સિંગણપોર ચાર રસ્તાથી વેડ રોડ તરફ જતા મેઇન રોડની એક તરફ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોને નોટિસ આપ્યા વગર...
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ આગામી તા.૧૯ મી ડિસેમ્બરના રોજ યોજાનારી નર્મદા જીલ્લામાં ૧૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૧૧ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ...
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચના વરેડિયા ગામ નજીક એક ટ્રકે મોટરસાયકલને ટક્કર મારતાં અક્સ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં બન્ને...