અંકલેશ્વર તાલુકામાં દિવસેને દિવસે તસ્કરોના વધી રહેલા આતંકને કારણે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ચોરીના વધી રહેલા બનાવોને પગલે રહીશોમાં ભયનો માહોલ જોવા મળી...
સુરતમાં હિન્દુ નેતાને પાકિસ્તાની મોબાઈલ નંબર પરથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર દક્ષિણ ગુજરાત પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હિન્દુ સંગઠનના નેતા ઉપદેશ...
સુરતના અડાજણ ખાતે આવેલી રિવર ડેલ શાળામા ત્રણ વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા 7 દિવસ માટે બંધ કરાઈ. સુરતમા કોરોના ધીમે ધીમે માથું ઊંચકી...
નેત્રંગ તાલુકામાં ગ્રા.પંચાયતની ચુંટણીમાં સરપંચના ૧૨૪ – સભ્યોના ૮૭૭ ઉમેદવારો મેદાનમાં ઉતરતા રાજકીય ગરમાટો પ્રસરી જવા માંડ્યો હતો. પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં ગ્રા.પંચાયતની ચુંટણીમાં...
નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકામાં-૫૭ ગ્રામ પંચાયતની સામાન્ય તથા ૩-ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી, તિલકવાડા તાલુકામાં ૨૭-ગ્રામ પંચાયતની સામાન્ય તથા ૩-ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી, ગરૂડેશ્વર તાલુકામાં ૩૬-ગ્રામ...
ભરૂચ જિલ્લામાં આગામી તા.૧૯ મી ડીસેમ્બરે ભરૂચ જિલ્લાના નવ તાલુકાઓમાં કુલ ૪૮૩ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. જેમાં સંપૂર્ણ બિનહરિફ એટલે કે સમરસ થયેલ 62...