અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલ પટેલ પાર્ક સોસાયટીમાં રહેતા તાનાજી રામચંદ્ર કસુડે ઉ.વ.૪૬ ઝઘડિયા જીઆઈડીસીની લ્યુસિડ કોલોઇડ લિમિટેડ નામની કંપનીમાં કામ કરે છે. ગતરોજ આ...
પાલેજ ગામ ખાતે તાજેતરમાં કોઈ કંપની દ્વારા કાર્બન ડસ્ટ છોડવામાં આવતા ભરૂચ તાલુકાના પાલેજ ગામનાં રહીશોએ જિલ્લા કલેકટરને સંબોધીને આવેદનપત્ર પાઠવી પાલેજ સ્થિત કંપની દ્વારા...
ભરૂચમાં ટેડ એક્સ ગોલ્ડન બ્રિજ સંસ્થા દ્વારા 500 થી વધુ દીકરીઓને સેનેટરી નેપકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ કરી અનોખી સમાજ સેવા કરાઈ હતી. ભરૂચની...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કરાડ ગામેથી પાવાગઢ જવા માટે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કરાડ ઉપરાંત અવિધા અને પોરા ગામના કુલ મળીને ૪૫ જેટલા...
સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના ઉપક્રમે ભરૂચ એગ્રોફ્રેડ પ્રોડ્યુસર કંપની (FPO) દ્વારા ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના પણસોલી ખાતે ખેડૂત શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં અધિકઅગ્ર મુખ્ય...
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના નેશનલ હાઇવે ૪૮ પર આવેલ નવજીવન હોટલના બાજુના શોપિંગમાં આવેલ હિટાચી એ.ટી.એમ ને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ઘટના સ્થળેથી...