તારીખ ૧૪ મી નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે અંકલેશ્વર ખાતે વિનામૂલ્યે ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫૦ થી પણ વધુ દર્દીઓએ ભાગ...
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના સજોદ સાર્વજનિક શાળાના આચાર્ય સામે પોતાની શાળાના ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય સગીરાએ આચાર્ય સામે શારીરિક અડપલાં...
ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં ભરવાડ પશુ પાલકો દાદાગીરી કરી ઘાસચારો અને પ્લાન્ટેશનને નુકસાન કરી જંગલમાં વસવાટ કરતા આદિવાસીઓના હક પર તરાપ મારી રહ્યા હોવાની ફરિયાદ...
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે એકલવ્ય તીરંદાજી એકેડેમી ઉપર રાજ્ય કક્ષાની તીરંદાજી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં આ સ્પર્ધાને ખુલી મુકવામા માટે સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહભાઈ...
પાછલા કેટલાક સમયથી આપણે ત્યાં વિવિધ સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમો યોજાય છે. આવા સેવાસેતુ કાર્યક્રમમાં સમાવાયેલા ગામોના નાગરિકોને તેમના વિવિધ કામો માટે સ્થળ ઉપર સેવા આપીને...
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પણસોલી ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સામાજીક વનીકરણ વિભાગના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં ખેડૂત ઉત્પાદક સંસ્થા દ્વારા નીલગીરી ચંદન...
ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોની સુવિધા માટે ખાસ ઝુંબેશના દિવસો તરીકે તા.૧૪/૧૧/૨૦૨૧ રવિવાર, તા.૨૧/૧૧/૨૦૨૧ રવિવાર, તા.૨૭/૧૧/૨૦૨૧ શનિવાર અને તા ૨૮/૧૧/૨૦૨૧ રવિવાર...