ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુંવરપરા ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. આ અંગે ઝઘડીયા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન...
અંકલેશ્વર નગરપાલિકા સામે ઊભો કરાયેલ પોલીસ પોઈન્ટને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તૂટી જતાં નુકસાન થયું હતું. અંકલેશ્વરમાં જીલ્લા પોલીસ દ્વારા વિવિધ જગ્યાઓ પર પોલીસ...
અંકલેશ્વરમાં ચોરીના બનાવો બનવાની સાથે લાલચ આપી છેતરપિંડી કરવાના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે ગતરોજ કુમકુમ બંગ્લોઝ ખાતે એક વ્યક્તિને કૂપનની લાલચ આપી બે...
ભરૂચ પંથકમાં ધનતેરસ પર્વની ઉજવણી ઉમંગ ભર્યા વાતાવરણમાં કરવામાં આવી હતી. ધનતેરસના દિવસે સોનું ખરીદવું ઉત્તમ માનવામાં આવે છે જેના પગલે વિવિધ જવેલર્સના શો રૂમોમાં...
વડોદરામાં 400 વર્ષ પહેલા કુંભરો દ્વારા માટીના દેશી ફટાકડા બનાવવામાં આવતા હતા. પરંતુ દેખાવમાં સુંદર અને અત્યાધુનિક એવા ફટાકડાની સાથે ચાઈનીઝ ફટાકડા પણ બજારમાં આવ્યા...
દિવાળીના તહેવાર દરમિયાન ભરૂચ જિલ્લાની પ્રજાની સેવામાં ૧૯ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સના ૯૦ જેટલા કર્મચારીઓ લોકોની સેવા માટે ફરજમાં ચાલુ રહેશે. આ અંગે મળતી વિગતો મુજબ...