આજરોજ અંકલેશ્વર ખાતે આવેલા વોર્ડ નં ૩ માં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા અને વોર્ડ નં. ૩ ના તમામ...
કોરોના પૂર્વે માત્ર 228 કંપની જ સેનિટાઇઝર બનાવતી હતી. ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેટરે કુલ 320થી વધુ નવા પ્લાન્ટ સ્થાપવા મંજૂરી આપી હતી, જેમાંથી સેનિટાઇઝર...
નવરાત્રિની નવમીનો બીજો દિવસ આસો સુદ દશમ એટલે દશેરા. દશેરાને દિવસે પ્રભુ શ્રી રામ દ્વારા અભિમાની ઘમંડી અને લંકાના અધિપતી રાવણનો વધ કરવામાં આવ્યો. રામ-રાવણ...
અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ઇ.એન. જીનવાલા હાઈસ્કૂલને ઓ.એન.જી.સી દ્વારા 50 લાખના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું હતું જેને નગરપાલિકાના પ્રમુખ સહીતના સભ્યોની ઉપસ્થિતિમાં ઓ.એન.જી.સી ના એસેટ મેનેજરના...
માંગરોળ તાલુકાના બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર ખાતે આવેલ દેવી-દેવતાઓના મંદિરોમાં દશેરા પર્વ નિમિત્તે કોરોના ગાઇડલાઇનનાં નિયમોના પાલન સાથે શ્રદ્ધાળુઓને દર્શન માટે છૂટ આપવામાં આવી...
સરકારની કોવિડ-૧૯ અંગે ૧૦૦% રસીકરણની પહેલ અંગે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દુલેરા સાહેબના માર્ગદર્શન હેઠળ લાલ બજાર અર્બન હેલ્થ સેન્ટરની...
ભરૂચ જિલ્લાના નેત્રંગ ટાઉનની ૧૪ વર્ષીય કિશોરીએ બેડમિન્ટનની સ્પર્ધામાં બે ગોલ્ડ જીતતા નેત્રંગ સહિત સમગ્ર ભરુચ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. નેત્રંગના ગાંધીબજારમાં રહેતા આશિષભાઇ ગોપાલભાઇ...