ગત રવિવારના રોજ જુના ભરૂચના હાજીખાના વિસ્તારમાં મંદિર વેચવાનું છે તેવા બેનર લાગ્યા હતા. આ વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતા તેનો અમલ ન થતા સ્થાનિકોએ...
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ વર્ષે નવરાત્રીના પ્રત્યેક દિવસે ગુજરાતમાં વિવિધ સ્થળોએ સ્થિત મા જગદંબાના વિશેષ સ્થાનો પર મહાઆરતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના...
માંગરોળ અને વાલિયા તાલુકાના વિદ્યાર્થીઓ માટે દોડાવવામાં આવતી વાંકલ રાજપરા એસ.ટી રુટને ટિકિટ કાઢવાનું મશીન નહીં હોવાના બહાના હેઠળ રદ કરી દેવાતા અનેક વિદ્યાર્થીઓ રસ્તા...
ગણેશ સુગરના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાને સેશન કોર્ટ દ્વારા ત્રણ દિવસના વધુ રિમાન્ડ માંગણી અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં 20 તારીખ સુધી નો સ્ટે કરી દેવામાં...
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ઈ.સ. ૧૯૮૬ થી કાર્યરત છે. સમગ્ર કોરોનાકાળની પરિસ્થતિ દરમિયાન હોસ્પિટલ દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી....
પંચમહાલ જીલ્લાના શહેરાના તાલુકા વિકાસ અધિકારી કુમારી ઝરીનાબેન અંસારીને 2 લાખ રૂપિયાની લાંચ લેતા ACB ના હાથે રંગેહાથ ઝડપાઈ જતા ચકચાર મચી છે. તેમની સાથે...
ગોધરા તાલુકાના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને ખેડૂતોને નિયમિત, બિનચુક આ યોજનાનો લાભ મળે તે માટે ખેતીવાડી શાખા જિલ્લા...
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત એશિયન પેઇન્ટ કંપનીમાંથી એપ્રિલ 2019 ના રોજ ૬૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ભરેલી પ્રકોપ ગાયબ થઈ જવા પામી હતી જે અંગેનો ગુનો જીઆઇડીસી...