સુરેન્દ્રનગર શહેર અને ગ્રામ્ય પથંકમાં યુવતિઓ અવનવી ચણીયા ચોળી પહેરી મધ્યરાત્રી સુધી ગરબે ઘુમી હતી. સાતમની રાત્રે ગ્રામ્ય પથંકમાં ગરબા વહેલા બંધ કરીને યુવાનો આખી...
સાગબારા તાલુકામાં આવેલું મોટી દેવરૂપણ ગામ દર ચોમાસા દરમિયાન તાલુકાના અન્ય ગામોથી સંપર્ક વિહોણું બની જાય છે, જેનું એકમાત્ર કારણ ઉકાઈ ડેમનું પાણી.ડેમમાં ભરાતા પાણી...
પ્રાપ્ત માહિતી મુજબ માંગરોલ તાલુકાના 6 જેટલાં ગામોમાં સુરત અને બારડોલી વિજિલન્સ સ્કવોડના અધિકારી એચ.આર.મોદી ના માર્ગદર્શન અને દોરવણી હેઠળ માંગરોળ તાલુકા બાર જેટલાં ગામોમાં...
ઉમરપાડા તાલુકા મથક ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મેરેથોનનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય નેહરૂ યુવા કેન્દ્ર-સુરત સ્વચ્છ ભારત...
નબીપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી એક 66 વર્ષના આશરાના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ તા. 11/10/2021...
રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન આજરોજ ઝઘડિયાની પ્રાથમિક શાળા તથા હાઇસ્કુલ ખાતે રાખવામાં આવ્યું હતું. ઝઘડીયા ખાતે દિવાન ધનજીશા...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશનની ઓફિસ સામે આજરોજ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા અગાઉ ઝઘડીયા મામલતદારને સ્થાનિક બેરોજગારોને રોજગારી...
ચાલુ સાલે ચોમાસાની શરુઆતે થયેલ વરસાદના આગમન બાદ આગળના બે મહિનાઓ નહિવત વરસાદને લઇને મોટાભાગે કોરા ગયા હતા. વરસાદની કમીની અસર જનજીવન પર સ્પષ્ટપણે દેખાતી...