અંકલેશ્વર સી.પી.સી. મ્યુ. ડિસ્પેન્સરી સામે ગેરકાયદેસર કાર અને બાઇક પાર્કિંગ કરવા બાબતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેર પોલીસ પી.આઇ.અને ડી વાય એસ પી ને લેખિત રજુઆત...
એસ.ટી. નિગમ રાજ્યના છેવાડાના માનવીને નહીં નફો કે નહીં નુકશાનના ધોરણે સસ્તી, સારી અને સલામત પરિવહન સેવા પૂરી પડે છે. જ્યારે રાજ્ય સરકારનું મોટામાં મોટું...
ભરૂચ, ICAI બ્રાન્ચના મુકામે ડિસેમ્બર ૨૦૨૦, જાન્યુઆરી ૨૦૨૧ તેમજ જુલાઇ ૨૦૨૧ ફાઇનલ CA ની પરીક્ષામાં સફળ થયેલ CA કોર્ષના વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. નવા...
અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં દારૂના વેચાણનું ગેરકાયદેસરનું કામ ઘણું વધવા પામ્યું છે. ગુજરાત જેવા રાજયમાં દારૂબંધી હોય તેમ છતાં રાજયમાં દારૂ ક્યાથી આવી...
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી દુર્ગંધવાળા પ્રદુષિત પાણીનું આમલાખાડીમાં નિકાલ આજે પણ એ જ રીતે થઈ રહ્યું છે. ગઈકાલે ગાંધીનગરથી જીપીસીબી ના મેમ્બર સેક્રેટરી એ.વી. શાહ સાહેબ...
ભરૂચ જિલ્લામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા મળેલ સુચનાના અનુસંધાને નેત્રંગ પોલીસે નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી લીધા હતા. આ અંગે...
જિલ્લા કલેકટર ડી. એ.શાહના યશસ્વી નેતૃત્વ હેઠળ “ જેનું કોઈ નહિ તેની સરકાર ” ની ઉદાત્ત ભાવનાને સાકાર કરતો “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ નર્મદા જિલ્લામાં અસરકારક...
નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે લોકોએ નાના-મોટા તમામ કામો માટે જિલ્લા મથકે આવવું પડે અને કલેકટર કચેરીનો દરવાજો ખખડાવવો પડે એ પરિસ્થિતિનું નિવારણ કરવાની દિશામાં દાખલારૂપ...