કોરોના બાદ માંડ નર્મદા જિલ્લામાં માંડ શાળા કોલેજો શરૂ થઈ છે. વિદ્યાર્થીઓ શાળાએ જતા થયાં છે પાણ આજુબાજુના ગામડેથી અપડાઉન કરતાં વિધાર્થીઓને સમયસર બસો ન...
નસવાડી એક્લવ્ય તિરંદાજી એકેડેમીના પાંચ તિરંદાજો રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યા છે .હવે 1/10/2021 ના રોજ ઝારખંંડ જમશેદપુર ખાતે રમવા જશે. પ્રાપ્ત માહિતિ અનુસાર તારીખ: 1/10/2021 થી...
માંગરોળ તાલુકાના નોગામા ગામે દીપડાએ વાછરડીનું મારણ કરતા વનવિભાગે પશુપાલકને સહાય ચેક અર્પણ કર્યો હતો. નોગામા ગામના આદિવાસી પશુપાલક મહેશભાઈ ઈશ્વરભાઈ વસાવાની માલિકીની વાછરડીનો દીપડાએ...
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના કુપ ગામના જંગલમાંથી મળી આવેલ બાળ કપિરાજને નેત્રંગ વનવિભાગ દ્વારા ૯૦ દિવસથી વધારે સમયથી સારવાર કરવામાં આવી હતી. નેત્રંગ...