તાજેતરમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી યોજાનાર છે, ત્યારે ગુજરાતમાં ભાજપા કોંગ્રેસ પછી ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે. છોટાઉદેપુર જિલ્લા આમ આદમી...
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગમાં પોલીસ ચોકી નંબર.- 7 થી સિગ્નલ ફળિયા, ભામૈયા ચોકડી, કાલા ભાઈ પેટ્રોલ પંપથી સાતપુલ જુના જકાતનાકા,...
પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ-વાલીયા તાલુકામાં વસવાટ કરતી પ્રજાની જીવાદોરી સમાન ચાસવડ દુધ મંડળીની ૬૦ મી વાષિઁક સાધારણ સભા દોલતપુર ગામના...
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ખાતે આવેલ ઓ.એન.જી.સી. એમ્પ્લોયઝ મઝદુર સભા(ઇ.એમ.એસ.) યુનિયન દ્વારા ઓ.એન.જી.સી. અંકલેશ્વર વર્કશોપ ઉપર ગેટમીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન કરવાનું મુખ્ય કારણ...
ભરૂચ તાલુકા અને ભરૂચ શહેરની પેટાચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાંથી છેડો ફાડીને મહત્વના લોકો આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારા સાથે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે ત્યારે...
નાંદોદ તાલુકાના ધારાસભ્ય પી.ડી વસાવાએ વિધાનસભામાં ગુજરાતની કોલેજોના શિક્ષણ અને ભરતી પ્રશ્ને કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં આદીવાસી વિસ્તારમાં આવેલી ખાનગી, ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં...
પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ તેમની રાજકિય પરિસ્થિતિ વિશે ખુલાસો કરી લીધો છે. અમરિંદરે બુધવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. ત્યારપછી અમરિંદરે ભાજપમાં સામેલ...
અંકલેશ્વર તાલુકાના નવા છાપરા ગામ ખાતે સાથી ફાઉન્ડેશન દ્વારા પોષણ માસ અંતર્ગત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના નવા છાપરા ગામ ખાતે આવેલી બાલ...
‘ગુલાબ’નો ખતરો હજી દૂર નથી ગયો ત્યાં નવા વાવાઝોડા શાહીન’નો ભય માથે મંડરાય રહ્યો છે. આ વાવાઝોડું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા...