અંકલેશ્વર પંથકમાં આવેલ હાંસોટ તાલુકાના કતપોરગામ ખાતે આવેલી હાઈસ્કૂલ પાણી ભરાવાની ઘટના બનવા પામી છે. સ્કૂલ ખાલી કરવાની ફરજ પાડવામાં આવી હતી. તાઉ –તે બાદ...
આજરોજ અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ પસે કૃષ્ણ નગર-૨ માં રહેતા કુજ કુમાર જનકભાઈ વસાવા અને એમના બેન દક્ષીતાબેન જનકભાઈ વસાવા પોતાનાં ઘરમાં હતા ત્યારે તેમના...
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મંગળવાર, 28 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય મધમાખી બોર્ડ (NBB) સાથે સક્રિય સહયોગ હેઠળ ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ...
નેત્રંગમાં તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં સાડા ત્રણથી ઇંચથી વધુ વરસાદ થતાં ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો. પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનમાં વરસાદની...
મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત સ્તરે મૂર્તિમંત કરવાના ઉદ્દેશ્યથી ર ઓકટોબરે રાજ્યભરની ૧૪,રપ૦ ગ્રામ પંચાયતોમાં સવારે ૧૦ થી ૧૧ વાગ્યા દરમ્યાન...
માંગરોળ ગામની સીમમાં હરસણી વગામાં ખેડૂતના ઘરે ગતરાત્રિ દરમિયાન દિપડા ત્રણ વાછરડાનો શિકાર કરી ફાડી ખાતા ખેડૂત પશુ પાલકોમાં ફફડાટ ફેલાયો છે. આ ઘટનાની જાણ...
અંકલેશ્વર પંથકમાં દિવસે અને દિવસે દારૂના વેપલાના ગુનાઓ ઘણા સામે આવી રહ્યા છે, બુટલેગરો બેફામ બન્યા છે. ભારતીય બનાવટનાં વિદેશી દારૂના જ્થ્થાની હેરફેર ઘણી વધવા...
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં અપેક્ષિત એવાં 21 મી સદીનાં કૌશલ્યો કેળવાય એ માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ ધોરણ-3 અને 4 નાં ગુજરાતી ભાષાનાં પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી...
અંકલેશ્વર મામલતદાર કચેરીની બહાર પાણી ભરાઈ જતા લોકને આવવાની મુશ્કેલી પડી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી...