પંચમહાલ જિલ્લામાં પી.એમ મોદીના જન્મદિવસ નિમિત્તે કોરોના વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે.
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં કોરોના વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જિલ્લામાં એક જ દિવસમાં 1,48,500 જેટલાં લોકોને કોરોનાની...
