ભરૂચ નગરપાલીકાના મુખ્ય અધિકારી સંજય સોની દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આવતી કાલે તારીખ ૧૭/૦૯/૨૦૨૧ ના ગુરુવારના રોજ સ્ટેશનની પાણીની ટાંકીમાંથી આપવામાં...
રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ દ્વારા શપથ લીધા બાદથી નવા મંત્રી મંડળમાં કોનો કોનો સમાવેશ થશે તેવી ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન...
ભરૂચ સ્વામીનારાયણ મંદિર પર નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા એન્ટ્રી વિસ્તાર તોડવાની કામગીરી હાથ ધરવામાં આવતા ભકતોમાં રોષની લાગણી ફેલાઈ હતી. ભરૂચ સ્થિત સ્વામીનારાયણ મંદિર વર્ષોથી...
છેલ્લા ઘણા સમયથી ભરૂચ જિલ્લાના ખેડૂતોના માથાના દુઃખાવા સમાન આસપાસના ઉધોગો બન્યા હોય તેવી બૂમો ઉઠવા પામી છે, ચોમાસામાં સારી ખેતીની આશ લગાવી બેઠેલા ખેડૂતોને...
અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરાને હેરાનગતિ કરનાર યુવક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સગીરાની પરવાનગી વિરુદ્ધ સગીરાને હેરાન કરવી એ એક ગેરકાનૂની...
તા: ૧૫-૦૯-૨૦૨૧ નાં રોજ અક્ષરધામ BAPS સંસ્થાના પ્રેરક વક્તા, સમાજ સુધારક એવા સંત શ્રી જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા ૧૦૮ ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર, નરોડા, કઠવાડા ખાતે નોલેજ...
ગતરોજ વહેલી સવારથી જ અંકલેશ્વર વિસ્તારની ઔદ્યોગિક વસાહતોનું આમલાખાડી ખાડીમાં પ્રદુષિત પાણીની ફરિયાદ સ્થાનિક સામાજિક સંસ્થાને મળતા તેઓ દ્વારા આ બાબતે તપાસ કરતા માલુમ પડ્યું...
ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ટ્રાન્સફોર્મર અને ડી.પી તોડી તેમાથી ધાતુ વહેચી મારતી ગેંગ છેલ્લા ઘણા સમયથી સક્રિય થઇ હોય તેમ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં...