ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે છેલ્લા ૨૦૦ વર્ષ જેટલા સમયથી નિરંતર અખો નામનો હોમ કરવામાં આવે છે. રાણીપુરા ગામના તત્કાલિન વડીલ બાલકૃષ્ણ જોષીએ તે...
છેલ્લા કેટલા ઘણા સમયથી આમલાખાડીમાં પ્રદૂષિત પાણી છોડવાનો સિલસિલો ચાલી રહ્યો છે અને અંકલેશ્વરના ધણા ઉદ્યોગો દ્વારા વારંવાર આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવી રહ્યું છે....
નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનનો સામાન્ય જ વરસાદ થયો છે. પરંતુ નેત્રંગ ગામને જોડતા ચારેય દિશાના રસ્તાની નિમૉણની કામગીરીમાં નકરો ભ્રષ્ટાચાર કરાયો છે. માર્ગ-મકાન વિભાગના અધિકારીઓની...
અંકલેશ્વર શહેરના પાંજરાપોળ પાસે અંદાજીત 42 વર્ષીય એક યુવાન કોઈક કારણસર હત્યા કરવામાં આવી હતી અને એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરતાં યુવાનને સારવાર અર્થે...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામે ગામમાં તોફાન કરતો વાનર વનવિભાગ દ્વારા ગોઠવેલા પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો. ઉમધરા ગામે પાછલા કેટલાક સમયથી વાનરોની વસ્તી...