ભરૂચ જિલ્લામાં તાત્કાલિક અસરથી સભા-સરઘસ બંધી : રેલી, મંડળી કે સરઘસ અને આવેદનપત્ર આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો..!
ભરૂચ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ જે.ડી પટેલ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે એક જાહેરનામું તાત્કાલિક અસરથી બહાર પાડવામાં આવ્યું છે, જેમાં...
