ગોધરા : ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને વાહનવ્યવહારને લગતા પ્રતિબંધો-નિયંત્રણો જાહેર કરાયા.
આવતીકાલે 15 મી સપ્ટેમ્બર, 2021 ના રોજ શ્રીજીની વિસર્જન યાત્રા દરમિયાન ટ્રાફિક સમસ્યા ઉભી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ગોધરા શહેરમાં અમુક રસ્તાઓથી પ્રવેશ પર પ્રતિબંધ...
