ભરૂચ જીલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે નેત્રંગના બજારોની ગણના કરવામાં આવે છે.નેત્રંગ ચાર રસ્તાના બજારોમાં કપડા,અનાજ-કરીયાણા,ઇલેટ્રોનિક્સની દુકાનો,શાકભાજીની લાળીઓ,દવાખાણા સહિત જીવનજરૂરીયાતની તમામ ચીજવસ્તુઓની દુકાન કાયૅરત છે.ગામે-ગામથી...
ગુજરાત સરકાર ભરૂચ જીલ્લાના વાલીયા અને ઝઘડીયા તાલુકામાંથી માચૅ-૨૦૧૪ માં ૭૬ ગામો અલગ પાડી નવો નેત્રંગ તાલુકો બનાવવામાં આવ્યો હતો.નવો નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ...
સમગ્ર દેશમાં જ્યાં દહેજ પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે અમુક સમાજ અમુક સંપ્રદાયના લોકો હજી પણ અંદરખાને દહેજ પ્રથાને અપનાવી રહ્યા છે. ભરૂચ...
ભરૂચ પંથકમાં રહેતા ગંગાબેન નવીનભાઈ વસાવા અને ગીતાબેન મનહરભાઈ પ્રજાપતિએ છેલ્લા પાંચથી છ વર્ષથી ભરૂચ જીલ્લામાં ગણપતિ બનાવી અને તેનું વેચાણ કરે છે. તેઓ ગુજરાત...
ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરનો એક બાળક ધૈર્યરાજ રાઠોડ જેવી બીમારીથી પીડિત છે, બાળકના કાકા બાળકને મદદરૂપ થવા માટે જાહેર જનતાને અપીલ કરી છે. અંકલેશ્વર ખાતે રહેતાં...
ચરોતરના નડિયાદમાં માસૂમ બાળકના વેપારનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે બાળકને જન્મ આપનારી માતા અને બાળકોનો સોદો કરનાર ત્રણ મહિલાઓ સહિત ચાર મહિલાઓની અટકાયત કરી...