અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં તક્ષશિલા એર બિલ્ડિંગના 12 માં માળે આગ લાગવાની ઘટના બની હતી. વહેલી સવારે આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરા મચી હતી. ઘટનાની જાણ...
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે વડોદરાની મુલાકાત લેવામાં આવી છે જેમાં વડોદરા શહેરના કલેક્ટર કચેરી ખાતે આવેલ ધારાસભ્ય હોલમાં સંકલનની...
ગોહિલવાડમાં આજરોજ મહાસુદ તેરસના મહાપર્વે વિશ્વકર્મા પ્રભુજીની જન્મજયંતીની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી, જેમાં વિશ્વકર્મા શોભાયાત્રા સમિતિ દ્વારા શોભાયાત્રા, મહાઆરતી તથા સમૂહલગ્ન સહિતના ધાર્મિક...
નવસારીના બીલીમોરામાં એક આઈસ ફેકટરીમાં ગેસ લીકેજ થવાની ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બીલીમોરાના સરદાર માર્કેટ નજીક આવેલી હરિસિદ્ધિ આઈસ...
માંગરોળ તાલુકાના ઘોડબાર ગામના કેશવદાસજી મહારાજ ને ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ ફાગવેલ ધામના ટ્રસ્ટીઓ વતી ગાદી અર્પણ કરાયા બાદ તેઓ પોતાના વતન ઘોડબર ગામે આવી...
બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટી-રાજપીપલા સંચાલિત વિદ્યાશાખાઓ સ્કૂલ ઓફ આર્ટસ, સ્કૂલ ઓફ કોમર્સ અને સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા તા.૨ જી ફેબ્રુઆરી-૨૦૨૩ ના રોજ વિશ્વ આર્દ્રભૂમિ દિવસની...
નડિયાદ સહીત જિલ્લામાં વ્યાજખોરોની ચુંગાલમાં સંખ્યાબંધ લોકો સપડાયા છે આવી ચુંગાલમાંથી કેવી રીતે છૂટવું તેમજ અન્ય માહિતી પ્રજાને મળી રહે તેવા ઉમદા હેતુસર નડિયાદ પશ્ચિમ...