ગુજરાત સરકાર દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા માટે 100 દિવસનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે, જેમાં જામનગર જિલ્લાને ઈ – શ્રમ કાર્ડ...
ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે ભરૂચ જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં કારોબારી બેઠક મળી હતી. ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને...
અમરેલી તાલુકાના ફતેપુર ગામના ઇશ્ર્વરભાઇ કાનપરીયાની વાડીએથી ખેતીવાડીનુ ટ્રાન્સફોર્મર કોઇ અજાણ્યા ચોર ઇસમો દ્વારા ચોરી કરી લઈ ગયેલ તે અંગેની ફરીયાદ પી.જી.વી.સી.એલ. કચેરી અમરેલી ગ્રામ્યના...
વિશ્વભરમાં ૦૪ ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે રાજપીપલા જનરલ હોસ્પિટલ (જુની) ખાતે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતા અને જિલ્લા...
માંગરોળ તાલુકાના ઝરણી ગામે ખોડીયાર માતાજીનું સામૈયું વાંકલ પેટ્રોલપંપથી નીકળી ઝરણી ગામ સુધી કાઢવામાં આવ્યું હતું. આજરોજ મંદિર ખાતે ધાર્મિક વિધિ તેમજ આરતીનો કાર્યકમ રાખવામાં...
જીલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા જીલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગત ‘એક યુદ્ધ નશાની વિરુદ્ધ’ થીમ હેઠળ તંબાકુ અને નશીલા પદાર્થના સેવન સામે જાગૃતિ લાવવા...
સામાન્ય રીતે સ્ટ્રોબેરીનો પાક મહારાષ્ટ્રના મહાબળેશ્વર જેવા વિસ્તારમાં સરસ રીતે થાય છે જયારે ગુજરાતની પરિસ્થિતિ આથી તદ્ન વિપરિત છે. દક્ષિણ ગુજરાતમાં ભારે જમીન અને ભારે...